GSEB Result 2024 : ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે

GSEB Result 2024

GSEB Result 2024 : બોર્ડના પરિણામ પર ચૂંટણીની અસર ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે, મતદાન સમયે વાલીઓ ફરવા નીકળી ન જાય તે માટે લેવાયો નિર્ણય. GSEB Result 2024 માર્ચ મહિનામાં લેવાયેલ ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરીણામ લોકસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર … Read more

Akha Teej 2024 : અખાત્રિજ કઇ રાશિને વધુ લાભકારી રહેશે?

Akha Teej 2024

Akha Teej 2024 : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખુબ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સોંનુ ખરીદવાથી લઈ લગ્ન, સગાઈ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે લોકો સોંના-ચાંદી અથવા લગ્ન સબંધિત કોઈ પણ શુભ કાર્ય કરે છે તો, એમના પર માતા લક્ષ્મીના … Read more

India’s T20 World Cup squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીયટીમ જાહેરાત થઈ , જુઓ કોણ બનશે કેપ્ટન અને કયો ખેલાડી રમશે

India's T20 World Cup squad

India’s T20 World Cup squad : આજે 2 જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ આ વખતે અમેરિકામાં અને વેસ્ટ ઈન્ડિઝ દેશ માં યોજાનારા છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. જુઓ કોણ બનશે કેપ્ટન અને કયો ખેલાડી રમશે એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે. India’s T20 World Cup squad ભારતીય ટીમ આ … Read more

Chanakya Niti : આચાર્ય ચાણક્ય જણાવેલા મર્મ, જે પુરુષમાં આ ગુણ હોઈ તેની સ્ત્રી હંમેશા ખુશ રહે છે, ઘરમાં નહીં આવે સમસ્યા

Chanakya Niti

Chanakya Niti : આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રને મનુષ્ય જીવન માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં આચાર્ય ચાણક્યએ મનુષ્ય જીવનના એવા અનેક મર્મ જણાવ્યાં જેને સમજીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના જીવનને ખુશખુશાલ બનાવી શકે છે. આચાર્ય કહે છે કે જો કોઈ પણ પુરુષમાં આ ગુણ આવે તો તેની સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. … Read more

Bullet Train : અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું અંતર 127 મિનિટમાં કાપશે બુલેટ ટ્રેન

Bullet Train : ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે થશે. જ્યારે રેપિડ રેલ પરિવહનમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે, ત્યારે હાઈસ્પીડ બુલેટ ટ્રેન દોડ્યા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર મિનિટોમાં ઘટી જશે. બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદની બુલેટ ટ્રેનનું સ્ટેશન … Read more

રણછોડદાસ ચાંચડ ના સવાલનો જવાબ NASAએ આપ્યો, જાણો કેમ અવકાશમાં પેન્સિલનો ઉપયોગ નથી થતો?

NASA

NASA : બોલિવૂડ ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ નો સીન પણ યાદ હશે જેમાં કોલેજ ડીન એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, અવકાશમાં જ્યારે ફાઉન્ટેન અને બોલ પેન કામ કરતા નથી, ત્યાં એક અલગ પ્રકારની પેનનો ઉપયોગ કરવામાં આવે છે, જેના દ્વારા વ્યક્તિ ગુરુત્વાકર્ષણમાં લખી શકે છે. આના પર આમિર ખાને પૂછ્યું હતું કે તો તેણે પેન્સિલનો ઉપયોગ … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો