GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા ગ્રુપ-A તથા ગ્રુપ-B ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ પરીક્ષા કોલ લેટર જાહેર, ચેક કરી લો પરીક્ષા કેન્દ્ર

GSSSB CCE Call Letter 2024

GSSSB CCE Call Letter 2024 : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવનાર વર્ગ-3 ( ગ્રુપ-A અને ગ્રુપ-B)ની સંયુક્ત પરીક્ષા (Gujarat Subordinate Services Class-III Combined Competitive Examination) માટે MCQ CBRT (Computer Based Recruitment Test) પ્રથમ તબક્કાની મોકૂફ રાખેલ પરીક્ષાના કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની જાહેરાત,ઉમેદવારો ઓજસ વેબસાઇટ https://ojas.gujarat.gov.in ઉપરથી ડાઉનલોડ કરી,પ્રિન્ટ કરી મેળવી લેવાના … Read more

8th Pay Commission : કેન્દ્રીય કર્મચારી માટે ખુશખબર ,આઠમુ પગારપંચની લેટેસ્ટ મોટી અપડેટ જુઓ અહીં ક્લિક કરીને

8th Pay Commission

8th Pay Commission : ભારતના કેન્દ્રીય કર્મચારીઓ માટે લેટેસ્ટ સમાચાર આવી રહિયા છે જેમાં એમને ખુશી ના સમાચાર મળી શકે છે હવે આઠમા પગાર પંચને લઈને તમામ કેન્દ્રીય કર્મચારીનો પગાર વધી જશે .હાલમાં અપડેટ સામે આવી છે કે તમામ કેન્દ્રીય કર્મચારીનો પગારમાં મોટો ફેરફાર થઈ શકે એમ છે. 8th Pay Commission આપ સૌને જણાવી દઈએ … Read more

Bajaj CNG Bike : બજાજ વિશ્વની પેહલી CNG બાઇક બ્રૂજર 125 CNG લોન્ચ કરશે , જુઓ શું હશે ફ્યુચર

Bajaj CNG Bike

Bajaj CNG Bike : મિત્રો કાર માં તો ક્યારનું CNG આવી ગયું છે પણ હવે બાઇક પણ CNG માં આવી રહી છે, ત્યારે બજાજ ઓટો વિશ્વની પ્રથમ બાઇક 18 જૂન, 2024ના રોજ લોન્ચ કરવાજઈ રહી છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે એક મીડિયા હાઉસને આપેલા ઈન્ટરવ્યૂમાં બાઇક બ્રૂજર 125 CNG વિષે આ માહિતી આપી હતી. … Read more

GSEB Result 2024 : ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે

GSEB Result 2024

GSEB Result 2024 : બોર્ડના પરિણામ પર ચૂંટણીની અસર ગુજરાત બોર્ડની ધો.૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરિણામ રાજ્યમાં મતદાન બાદ જાહેર થશે, મતદાન સમયે વાલીઓ ફરવા નીકળી ન જાય તે માટે લેવાયો નિર્ણય. GSEB Result 2024 માર્ચ મહિનામાં લેવાયેલ ગુજરાત બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની પરીક્ષાનું પરીણામ લોકસભા ચૂંટણીને કારણે ગુજરાતમાં મતદાન પૂર્ણ થયા બાદ જાહેર … Read more

Akha Teej 2024 : અખાત્રિજ કઇ રાશિને વધુ લાભકારી રહેશે?

Akha Teej 2024

Akha Teej 2024 : હિન્દુ ધર્મમાં અક્ષય તૃતીયાનું ખુબ મહત્વ હોય છે. માન્યતા છે કે આ દિવસે સોંનુ ખરીદવાથી લઈ લગ્ન, સગાઈ અથવા કોઈ પણ શુભ કાર્ય કરવું ખુબ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે જે લોકો સોંના-ચાંદી અથવા લગ્ન સબંધિત કોઈ પણ શુભ કાર્ય કરે છે તો, એમના પર માતા લક્ષ્મીના … Read more

India’s T20 World Cup squad : T20 વર્લ્ડ કપ માટે ભારતીયટીમ જાહેરાત થઈ , જુઓ કોણ બનશે કેપ્ટન અને કયો ખેલાડી રમશે

India's T20 World Cup squad

India’s T20 World Cup squad : આજે 2 જૂનથી શરૂ થનારા T20 વર્લ્ડ કપ આ વખતે અમેરિકામાં અને વેસ્ટ ઈન્ડિઝ દેશ માં યોજાનારા છે ત્યારે ભારતીય ટીમની જાહેરાત થઈ ગઈ છે. જુઓ કોણ બનશે કેપ્ટન અને કયો ખેલાડી રમશે એની સંપૂર્ણ માહિતી આ આર્ટિકલ માં આપેલ છે. India’s T20 World Cup squad ભારતીય ટીમ આ … Read more

Gujarat Vidhva Sahay Yojana 2024 : વિધવા સહાય યોજના 2024, ગુજરાતની તમામ વિધવા લાભાર્થીઓને મળશે વાર્ષિક રૂ 15,000 ની સહાય

Gujarat Vidhva Sahay Yojana 2024

Gujarat Vidhva Sahay Yojana 2024 : મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત દ્વારા સમાજમાં નિરાધાર વિધવા બહેનો સમાજમાં સન્માનભેળ જીવન જીવી શકે, તે હેતુથી આ વિધવા સહાય યોજના શરુ કરી છે, Gujarat Vidhva Sahay Yojana 2024 ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને આર્થિક રીતે મદદરૂપ થવા માટે 2363 કરોડની જોગવાઇ વિધવા બહેનોને મળશે … Read more

Tracror sahay Yojana 2024 : ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના માટે અરજી કરવાનું શરૂ , જુઓ અરજી કરવાની સંપૂર્ણ માહિતી

Tracror sahay Yojana 2024

Tracror sahay Yojana 2024 : નમસ્કાર મિત્રો ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તમામ ખેડૂત મિત્રો ને આત્મનિર્ભર બનાવવા માટે ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના શરૂ કરવામાં આવી છે . આ યોજના હેઠળ સરકાર તમામ ખેડૂત મિત્રોને ટ્રેક્ટર ખરીદવા સહાય આપવામાં આપશે. જેથી કરીને ખેડૂતો પોતાના પરિવારનું ભરણપોષણ કરી શકે અને આત્મનિર્ભર બની શકે. Tracror sahay Yojana 2024 ગુજરાત સરકાર દ્વારા ટ્રેક્ટર … Read more

Chanakya Niti : આચાર્ય ચાણક્ય જણાવેલા મર્મ, જે પુરુષમાં આ ગુણ હોઈ તેની સ્ત્રી હંમેશા ખુશ રહે છે, ઘરમાં નહીં આવે સમસ્યા

Chanakya Niti

Chanakya Niti : આચાર્ય ચાણક્યના નીતિ શાસ્ત્રને મનુષ્ય જીવન માટે ખુબ જ ઉપયોગી માનવામાં આવે છે. તેમાં આચાર્ય ચાણક્યએ મનુષ્ય જીવનના એવા અનેક મર્મ જણાવ્યાં જેને સમજીને કોઈ પણ વ્યક્તિ સરળતાથી પોતાના જીવનને ખુશખુશાલ બનાવી શકે છે. આચાર્ય કહે છે કે જો કોઈ પણ પુરુષમાં આ ગુણ આવે તો તેની સ્ત્રી હંમેશા સંતુષ્ટ રહે છે. … Read more

Bullet Train : અમદાવાદ-મુંબઈ વચ્ચે 508 કિલોમીટરનું અંતર 127 મિનિટમાં કાપશે બુલેટ ટ્રેન

Bullet Train : ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ ખૂબ જ ઝડપથી પૂર્ણ થઈ રહ્યું છે. બુલેટ ટ્રેનની પ્રથમ ટ્રાયલ ગુજરાતમાં સુરત અને બીલીમોરા વચ્ચે થશે. જ્યારે રેપિડ રેલ પરિવહનમાં પરિવર્તન લાવશે તેવી અપેક્ષા છે, ત્યારે હાઈસ્પીડ બુલેટ ટ્રેન દોડ્યા બાદ મુંબઈ અને અમદાવાદ વચ્ચેનું અંતર મિનિટોમાં ઘટી જશે. બુલેટ ટ્રેન સ્ટેશન અમદાવાદની બુલેટ ટ્રેનનું સ્ટેશન … Read more

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો