પરીક્ષાના પરીણામ બાદ વાલીઓ અને વિદ્યાર્થીઓને મુજવતા પ્રશ્નો અંગે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર જાહેર, ફટાફટ સેવ કરી લો
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા માર્ચ-૨૦૨૪માં લેવાયેલ ધો-૧૨ની જાહેર પરીક્ષાનુ પરીણામ તા. ૦૯/૦૫/૨૦૨૪ના રોજ જાહેર કરેલ છે અને ધોરણ ૧૦ (SSC)ની પરીક્ષાનું પરીણામ તારીખ ૧૧/૦૫/૨૦૨૪ના રોજ જાહેર થનાર છે. પરીક્ષાના પરિણામ બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓને મુંઝવતા પ્રશ્નો અનુસંધાને ટોલ ફ્રી હેલ્પલાઇન અંગે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ધોરણ૧૨ની … Read more